સાંસ્કૃતિક પ્રવૃત્તિ

સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા પણ મૂલ્ય શિક્ષણ મળી રહે છે. શાળામાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા સંસ્કાર સિંચન પણ થાય છે.

પ્રવેશ ઉત્સવ

નવા ધોરણની શરૂઆતમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.

૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

સ્વતંત્રતા દિવસ

શાળા સ્થાપના દિન

૩૧મી ઓગસ્ટના રોજ શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.

૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે.

પ્રજાસત્તાક દિન

વિદાય સમારંભ

ધો.૫ ના બાળકોનો વિદાય સમારંભ જેવા પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. જેનાથી બાળકોના કૌશલ્યનો વિકાસ થાય છે અને મનોરંજન પણ મળે છે